RSS

પ્રશ્નપત્ર – 5

30 એપ્રિલ

1 ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે ?

A વાઘની                B સિંહની                 C બળદની               D ઘોડાની

2 રંગબે રંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતી નૃત્ય શૈલી ક્યા પ્રદેશની છે ?

A તમિલનાડુ             B આંધ્રપ્રદેશ              C કેરળ                  D ઓરિસ્સા

3 મહાકવિ કાલીદાસની શ્રેષ્ઠ નાટયકૃતિ કઇ છે ?

A માલવિકાગ્નિમિત્રમ્                                  B અભિજ્ઞાન શાંકુન્તલમ્

C વિક્રમોવર્શીયમ                                        D ઉત્તરરામચરિત

4 નૃત્યના દેવાધિ દેવ કોણ છે ?

A ભગવાન કૃષ્ણ                B બ્રહ્મા        C મહાદેવ નટરાજ             D નારદ

5 બૌદ્ધ સાહિત્યની ભાષા….  

A અર્ધમાગધી                   B સંસ્કૃત                 C પ્રાકૃત                 D પાલી

6 ગણિતશાસ્ત્રમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ક્યા દેશે કરી હતી ?

A જાપાન                           B ભારત                C અમેરિકા              D ચીન      

7 સારનાથનું ક્યું સ્થાપત્ય વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે ?

A વિહાર                             B બુદ્ધની પ્રતિમા    C સ્તંભ                 D લોહ સ્તંભ

8 ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ પૃથ્વી પોતાની ધરીપર ફરે છે તે સાબીત ક્યું હતું ?

A સુશ્રુત                  B આર્યભટ્ટ                     C બ્રહ્મગુપ્ત                 D વાગભટ્ટ

9 ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા ?

A ચરક- સુશ્રુત                                          B ચંદ્રગુપ્ત – સમુદ્રગુપ્ત  

C વિક્રમાદિત્ય – કુમારપાળ                         D આર્યભટ્ટ – બ્રહ્મગુપ્ત

10 કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો ?

A ચંદ્રગુપ્ત દ્વિતીય                                      B  ભીમદેવ

C નૃસિંહવર્મન બીજો                                   D ચંદ્રગુપ્તમૌર્ય

11 સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે ?

A શિવપુરી               B ધારાપુરી              C ત્રિમૂર્તિ                 D ધારાગુફાઓ

12 વિરુપાક્ષનું મંદિર કયાં આવેલુ છે ?

A થંજાવુર                B પટ્ટદકલ               C મહાબલીપુરમ         D વિજયનગર

13 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?

A કર્ણાટક                B કેરળ                    C તમિલનાડુ             D આંધ્રપ્રદેશ

14 નીચેનાંમાંથી કયું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં આવ્યું છે ?

A બૃહદેશ્વર મંદિર    B કોણાર્ક મંદિર           C ખજૂરાહો મંદિર      D પંચમઢી

15 ભારતમાં કુંભમેળો કયાં ભરાત છે ?

A અલાહબાદ             B હરદ્વાર                 C પુષ્કર                  D અમૃતસર

6 કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?

A અસમ            B રાજસ્થાન                      C વેરાવળ           D અરૂણાચલ પ્રદેશ

17 નવી દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલું છે ?

A ડ્યુક ઑફ વેલ્સ                           B પ્રિન્સ ઑફ વેલ્સ 

C નેશનલ આર્કાવાઇઝ                     D ચાર્લ્સ ઓફ વેલ્સ

18 વન્યજીવોના સંરક્ષણ કરવા સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?

A મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ                B ભારતીય સંગ્રાહાલય

C રાષ્ટ્રીય સંગ્રાહાલય                                  D વન્ય જીવન સલાહકાર બોડ

19 મધ્યપ્રદેશની કઇ નદીની ખીણમાં ઘણા કોતરો જોવા મળે છે ?

A બેતવા                 B કેન                         C શોણ                               D ચંબલ

20 વન્યા પ્રાણીદિન કઇ તારીખે ઉજવાય છે ?

A 5જૂન                   B  4 ઓક્ટોબર               C 29 ડિસેમ્બર                   D 21 માર્ચ

21 વનસ્પતિની વિવિધતાની ર્દષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

A બીજુ                    B દસમું                           C પાંચમું                        D ચોથું

22 કયા અનાજને અનાજનો રાજા કહેવામાં આવે છે ?

A બાજરી                 B મકાઇ                  C જુવાર                  D ઘઊં

23 જમીનની  અસમાનતા દૂર કરવા કોણે ભૂદાન યજ્ઞ શરૂ ર્ક્યો હતો ?

A વિનોબાભાવે                                       B ગાંધીજીએ

C મોરારજીદેસાઇએ                                 D જવાહરલાલ નહેરુએ

24 ભારતનું ક્યું રાજ્ય તેનાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના સંદર્ભમાં  સૌથી વધુ સિંચાઇ ક્ષેત્ર ધરાવે છે ?

A પંજાબ                 B ઉત્તર પ્રદેશ             C ગુજરાત                D મહારાષ્ટ્ર

25 પૃથ્વી પર જળાંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A વૃષ્ટિ                  B કૂવો                         C તળાવ                 D નહેર

26 ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજયમાં થાય છે ?

A રાજસ્થાન           B જમ્મુ-કાશ્મીર             C ચંદીગઢ                D પંજાબ

27 મેંગેનીઝ – રશિયા, બોક્સાઇટ – …..  

A ઝિમ્બાવે               B જમૈકા                  C જાપાન                    D યુ.એસ.

28 ભારતમાં સૌથી વધુ ખનિજતેલનું ઉત્પાદન કયા ક્ષેત્રમાંથી થાય છે ?

A અસમ                  B અંકલેશ્વર               C અરુણાચલ પ્રદેશ      D બોમ્બેહાઇ

29 કર્ણાટકમાં ક્યું પરમાણું વિદ્યુત મથકનું કેન્દ્ર છે ?

A રાવતભાટા             B તારાપુર               C કૈગામ                      D કલ્પક્કમ્

30 મોટા કદનાજહાંજ બાંઘકામ ક્ષેત્રે ક્યું કેન્દ્રો જાણીતું છે ?

A કોચી                   B હૈદરાબાદ              C કોરાપુટ                       D નાશિક

31 ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઇ છે?

A હૈદરાબાદ              B બેંગ્લોર                C ચેન્નાઇ                         D કોઇમ્બતુર

32 નીચે આપેલ પૈકી કયું જોડકું ખરું નથી તે શોધીને લખો ?

A ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ – બેંગ્લોર                B ખાતર ઉદ્યોગ – સિંદરી  

C કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ               D ઊની કાપડ ઉદ્યોગ – મુંબઇ

33 ભારતનું સૌથી મોટું જળવિદ્યુત માથક કયા રાજયમાં આવેલું છે ?

A ગુજરાત                B તમિલનાડુ             C કર્ણાટક                D મહારાષ્ટ્ર

34 માધોપુર – સૌર ઊર્જા, પવન ઊર્જા

A ભૂજ                      B લાંબા                  C પાનન્ધ્રો               D નારાયણ સરોવર

35 ગુજરાતમાં નીચે પૈકી એક  બંદર નથી છે ?

A ઓખા                  B દ્વારકા                    C ડાકોર                  D કંડલા

36 વિકાસશિલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃતિ કઇ છે ?

A વહાણવટાની સેવાઓની                            B ઉદ્યોગની  

C ખેતીની                                                    D વાહનવ્યવહારની

37 ઇ.સ. 1991 ની ઔધોગીક નીતિ દ્વારા કરાયેલા સુધારાઓમાંથી નીચેનામાંથી કઇ એક બાબાત ન હતી ?

A ખાનગીકરણ                       B રાષ્ટ્રીયકરણ                  C ઉદારીકરણ             D વૈશ્વિકીકરણ

38 રૂપિયાની ખરીદી શકતિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે ?

A મૂડી વધારો                   B વસ્તીવધારો                  C ભાવ વધારો                  D માંગ વધારો

39 રાજય સંચાલિત સેવાઓના અમુકભાગનું સંચાલન કઇ પેઢીઓને આપવામાં આવ્યું છે ?

A જાહેરક્ષેત્રની            B ખાનગીક્ષેત્રની        C સંયુક્તક્ષેત્રની         D સરકારીક્ષેત્રની

40 પ્રદૂષણ અટકાવવા ક્યું પરિબળ જરૂરી છે ?

A કૃત્રિમ વાયુ             B પ્રાકૃતિક વાયુ          C પેટ્રોલ                  D ખનીજતેલ

41 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ: ઘટાડતાં જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી  

    વ્યવસ્થા એટલે …..  

A ખાનગીકરણ                  B ઔધોગીકરણ     C આર્થિક ઉદારીકરણ      D વૈશ્વિકીકરણ

42 બેરોજગારી ઘટાડવા ક્યુ પરિબળ અવરોધક છે ?

A નિરક્ષરતા              B જાતિવાદ              C વસ્તીવધારો                  D પ્રાદેશિકતા

43 કઇ બેંક ધિરાણ નીતિનું નિયંત્રણ કરે છે ?

A બેંક ઓફ બરોડા                                B સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા               

C બેંક ઓફ સૌરાષ્ટ્ર                               D રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

44 કેન્દ્ર સરકારે ગ્રાહસુરક્ષાના અમલ માટે કયા કમિશનની રચના કરી છે ?

A વિશ્વાઅરોગ્ય સંગઠન                         B રાષ્ટ્રીય ગ્રાહક પંચ     

C બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ            D એલિમેટિરિયસ કમિશન

45 મહિલા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યુ હતું ?

A  2001                       B  2002                       C  1975                       D  1991

46 નકસલવાદી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?

A બિહાર                 B પશ્વિમ બંગાળા               C ઓરિસ્સા               D અસમ

47 આતંકવાદીઓ કઇ પ્રવૃતીઓ કરતા નથી ?

A સીમાપરથી તાલીમ અને અત્યાઆધુનિક શસ્ત્રો વડે આતંક ફેલાવે છે     

B હત્યા,બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા લોકોને ભયભિત કરે છે   

C લોકો સાથે ભાતૃભાવથી વર્તે છે

D લોકો સાથે ક્રૂરતાથી વર્તે છે

48 નીચેનામાંથી કઇ પ્રવૃતિ અસામાજિક નથી ?

A દાણચોરી                                               B કાળાબજાર

C શસ્ત્રોની ગેરકાયદેસર હેરાફેરી                  D સરકારી નોકરી

49 ચાર્ટર ઓફ રાઇટ્સ ( વૈશ્વિક ઘોષણા પત્ર)

A અમેરિકા               B સંયુકત રાષ્ટ્રો               C ઇંગ્લેન્ડ                D ભારત

50 આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ ક્યું છે ?

A આરામપ્રિયતા                            B પરંપરાવાદી માનસ    

C રિવાજોને મહત્વ                        D સાક્ષરતાનો નીચો દર

 
Leave a comment

Posted by on એપ્રિલ 30, 2011 માં પ્રશ્ન બેંક

 

Leave a comment