ઉપરના બધાજ ગુણો શિક્ષકમાં હોય પણ પોતાની માતૃભાષાનો પ્રચાર ન કરી શકેતો થોડી ઉણપ ગણાય.બધાજ શિક્ષકો જાણેછે કે હિન્દી સરળ ગુજરાતી લીપીમાં લખી શકાય તેમ છે અને તે રાષ્ટ્રલીપી બની શકે તેમ છે.આપણા ખર્ચે આપણી સ્કૂલોમાં હિન્દી ભણીએ છીએ પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શકતા નથી.
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.
Ken
સપ્ટેમ્બર 9, 2011 at 3:07 પી એમ(pm)
ઉપરના બધાજ ગુણો શિક્ષકમાં હોય પણ પોતાની માતૃભાષાનો પ્રચાર ન કરી શકેતો થોડી ઉણપ ગણાય.બધાજ શિક્ષકો જાણેછે કે હિન્દી સરળ ગુજરાતી લીપીમાં લખી શકાય તેમ છે અને તે રાષ્ટ્રલીપી બની શકે તેમ છે.આપણા ખર્ચે આપણી સ્કૂલોમાં હિન્દી ભણીએ છીએ પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શકતા નથી.
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.
http://kenpatel.wordpress.com/
nilesh parmar
જુલાઇ 17, 2014 at 4:31 પી એમ(pm)
શિક્ષક એટલે પ્રગતિશીલ શિક્ષણ