Monthly Archives: ઓગસ્ટ 2011
जन लोकपाल विधेयक
जन लोकपाल विधेयक
जन लोकपाल विधेयक भारत में प्रस्तावित भ्रष्टाचारनिरोधी विधेयक का मसौदा है। यदि इस तरह का विधेयक पारित हो जाता है तो भारत में जन लोकपाल चुनने का रास्ता साफ हो जायेगा जो चुनाव आयुक्त की तरह स्वतंत्र संस्था होगी। जन लोकपाल के पास भ्रष्ट राजनेताओं एवं नौकरशाहों पर बिना सरकार से अनुमति लिये ही अभियोग चलाने की शक्ति होगी। जस्टिस संतोष हेगड़े, प्रशांत भूषण, सामाजिक कार्यकर्ता अरविंद केजरीवाल ने यह बिल जनता के साथ विचार विमर्श के बाद तैयार किया है।
जन लोकपाल विधेयक के मुख्य बिन्दु
-
इस कानून के तहत केंद्र में लोकपाल और राज्यों में लोकायुक्त का गठन होगा।
-
यह संस्था चुनाव आयोग और उच्चतम न्यायालय की तरह सरकार से स्वतंत्र होगी।
-
किसी भी मुकदमे की जांच एक साल के भीतर पूरी होगी। ट्रायल अगले एक साल में पूरा होगा।
-
भ्रष्ट नेता, अधिकारी या जज को 2 साल के भीतर जेल भेजा जाएगा।
-
भ्रष्टाचार की वजह से सरकार को जो नुकसान हुआ है अपराध साबित होने पर उसे दोषी से वसूला जाएगा।
-
अगर किसी नागरिक का काम तय समय में नहीं होता तो लोकपाल दोषी अफसर पर जुर्माना लगाएगा जो शिकायतकर्ता को मुआवजे के तौर पर मिलेगा।
-
लोकपाल के सदस्यों का चयन जज, नागरिक और संवैधानिक संस्थाएं मिलकर करेंगी। नेताओं का कोई हस्तक्षेप नहीं होगा।
-
लोकपाल/ लोक आयुक्तों का काम पूरी तरह पारदर्शी होगा। लोकपाल के किसी भी कर्मचारी के खिलाफ शिकायत आने पर उसकी जांच 2 महीने में पूरी कर उसे बर्खास्त कर दिया जाएगा।
-
सीवीसी, विजिलेंस विभाग और सीबीआई के ऐंटि-करप्शन विभाग का लोकपाल में विलय हो जाएगा।
-
लोकपाल को किसी भी भ्रष्ट जज, नेता या अफसर के खिलाफ जांच करने और मुकदमा चलाने के लिए पूरी शक्ति और व्यवस्था होगी।
सरकारी बिल और जनलोकपाल बिल में मुख्य अंतर जन लोकपाल बिल की प्रमुख शर्तें
न्यायाधीश संतोष हेगड़े, प्रशांत भूषण और अरविंद केजरीवाल द्वारा बनाया गया यह विधेयक लोगों द्वारा वेबसाइट पर दी गई प्रतिक्रिया और जनता के साथ विचार-विमर्श के बाद तैयार किया गया है। इस बिल को शांति भूषण, जे एम लिंग्दोह, किरण बेदी, अन्ना हजारे आदि का समर्थन प्राप्त है। इस बिल की प्रति प्रधानमंत्री और सभी राज्यों के मुख्यमंत्रियों को एक दिसम्बर को भेजा गया था।
-
इस कानून के अंतर्गत, केंद्र में लोकपाल और राज्यों में लोकायुक्त का गठन होगा।
-
यह संस्था निर्वाचन आयोग और सुप्रीम कोर्ट की तरह सरकार से स्वतंत्र होगी। कोई भी नेता या सरकारी अधिकारी की जांच की जा सकेगी
-
भ्रष्टाचारियों के खिलाफ कई सालों तक मुकदमे लम्बित नहीं रहेंगे। किसी भी मुकदमे की जांच एक साल के भीतर पूरी होगी। ट्रायल अगले एक साल में पूरा होगा और भ्रष्ट नेता, अधिकारी या न्यायाधीश को दो साल के भीतर जेल भेजा जाएगा।
-
अपराध सिद्ध होने पर भ्रष्टाचारियों द्वारा सरकार को हुए घाटे को वसूल किया जाएगा।
-
यह आम नागरिक की कैसे मदद करेगा: यदि किसी नागरिक का काम तय समय सीमा में नहीं होता, तो लोकपाल जिम्मेदार अधिकारी पर जुर्माना लगाएगा और वह जुर्माना शिकायतकर्ता को मुआवजे के रूप में मिलेगा।
-
अगर आपका राशन कार्ड, मतदाता पहचान पत्र, पासपोर्ट आदि तय समय सीमा के भीतर नही बनता है या पुलिस आपकी शिकायत दर्ज नहीं करती तो आप इसकी शिकायत लोकपाल से कर सकते हैं और उसे यह काम एक महीने के भीतर कराना होगा। आप किसी भी प्रकार के भ्रष्टाचार की शिकायत लोकपाल से कर सकते हैं जैसे सरकारी राशन की कालाबाजारी, सड़क बनाने में गुणवत्ता की अनदेखी, पंचायत निधि का दुरुपयोग। लोकपाल को इसकी जांच एक साल के भीतर पूरी करनी होगी। सुनवाई अगले एक साल में पूरी होगी और दोषी को दो साल के भीतर जेल भेजा जाएगा।
-
क्या सरकार भ्रष्ट और कमजोर लोगों को लोकपाल का सदस्य नहीं बनाना चाहेगी? ये मुमकिन नहीं है क्योंकि लोकपाल के सदस्यों का चयन न्यायाधीशों, नागरिकों और संवैधानिक संस्थानों द्वारा किया जाएगा न कि नेताओं द्वारा। इनकी नियुक्ति पारदर्शी तरीके से और जनता की भागीदारी से होगी।
-
अगर लोकपाल में काम करने वाले अधिकारी भ्रष्ट पाए गए तो? लोकपाल / लोकायुक्तों का कामकाज पूरी तरह पारदर्शी होगा। लोकपाल के किसी भी कर्मचारी के खिलाफ शिकायत आने पर उसकी जांच अधिकतम दो महीने में पूरी कर उसे बर्खास्त कर दिया जाएगा।
-
मौजूदा भ्रष्टाचार निरोधक संस्थानों का क्या होगा? सीवीसी, विजिलेंस विभाग, सीबीआई की भ्रष्टाचार निरोधक विभाग (अंटी कारप्शन डिपार्टमेंट) का लोकपाल में विलय कर दिया जाएगा। लोकपाल को किसी न्यायाधीश, नेता या अधिकारी के खिलाफ जांच करने व मुकदमा चलाने के लिए पूर्ण शक्त और व्यवस्था भी होगी।
सरकारी लोकपाल के पास भ्रष्टाचार के मामलों पर ख़ुद या आम लोगों की शिकायत पर सीधे कार्रवाई शुरु करने का अधिकार नहीं होगा. सांसदों से संबंधित मामलों में आम लोगों को अपनी शिकायतें राज्यसभा के सभापति या लोकसभा अध्यक्ष को भेजनी पड़ेंगी. वहीं प्रस्तावित जनलोकपाल बिल के तहत लोकपाल ख़ुद किसी भी मामले की जांच शुरु करने का अधिकार रखता है. इसमें किसी से जांच के लिए अनुमति लेने की ज़रूरत नहीं है सरकार द्वारा प्रस्तावित लोकपाल को नियुक्त करने वाली समिति में उपराष्ट्रपति. प्रधानमंत्री, दोनो सदनों के नेता, दोनो सदनों के विपक्ष के नेता, क़ानून और गृह मंत्री होंगे. वहीं प्रस्तावित जनलोकपाल बिल में न्यायिक क्षेत्र के लोग, मुख्य चुनाव आयुक्त, नियंत्रक एवं महालेखा परीक्षक, भारतीय मूल के नोबेल और मैगासेसे पुरस्कार के विजेता चयन करेंगे ।
राज्यसभा के सभापति या स्पीकर से अनुमति
सरकारी लोकपाल के पास भ्रष्टाचार के मामलों पर ख़ुद या आम लोगों की शिकायत पर सीधे कार्रवाई शुरु करने का अधिकार नहीं होगा. सांसदों से संबंधित मामलों में आम लोगों को अपनी शिकायतें राज्यसभा के सभापति या लोकसभा अध्यक्ष को भेजनी पड़ेंगी.वहीं प्रस्तावित जनलोकपाल बिल के तहत लोकपाल ख़ुद किसी भी मामले की जांच शुरु करने का अधिकार रखता है. इसमें किसी से जांच के लिए अनुमति लेने की ज़रूरत नहीं है.सरकारी विधेयक में लोकपाल केवल परामर्श दे सकता है. वह जांच के बाद अधिकार प्राप्त संस्था के पास इस सिफ़ारिश को भेजेगा. जहां तक मंत्रीमंडल के सदस्यों का सवाल है इस पर प्रधानमंत्री फ़ैसला करेंगे. वहीं जनलोकपाल सशक्त संस्था होगी. उसके पास किसी भी सरकारी अधिकारी के विरुद्ध कार्रवाई की क्षमता होगी.सरकारी विधेयक में लोकपाल के पास पुलिस शक्ति नहीं होगी. जनलोकपाल न केवल प्राथमिकी दर्ज करा पाएगा बल्कि उसके पास पुलिस फ़ोर्स भी होगी.सरकारी विधेयक में लोकपाल केवल परामर्श दे सकता है. वह जांच के बाद अधिकार प्राप्त संस्था के पास इस सिफ़ारिश को भेजेगा. जहां तक मंत्रीमंडल के सदस्यों का सवाल है इस पर प्रधानमंत्री फ़ैसला करेंगे. वहीं जनलोकपाल सशक्त संस्था होगी. उसके पास किसी भी सरकारी अधिकारी के विरुद्ध कार्रवाई की क्षमता होगी.सरकारी विधेयक में लोकपाल के पास पुलिस शक्ति नहीं होगी. जनलोकपाल न केवल प्राथमिकी दर्ज करा पाएगा बल्कि उसके पास पुलिस फ़ोर्स भी होगी
अधिकार क्षेत्र सीमित
अगर कोई शिकायत झूठी पाई जाती है तो सरकारी विधेयक में शिकायतकर्ता को जेल भी भेजा जा सकता है.
लेकिन जनलोकपाल बिल में झूठी शिकायत करने वाले पर जुर्माना लगाने का प्रावधान है.
सरकारी विधेयक में लोकपाल का अधिकार क्षेत्र सांसद, मंत्री और प्रधानमंत्री तक सीमित रहेगा. जनलोकपाल के दायरे में प्रधानमत्री समेत नेता, अधिकारी, न्यायाधीश सभी आएँगे.
लोकपाल में तीन सदस्य होंगे जो सभी सेवानिवृत्त न्यायाधीश होंगे.
जनलोकपाल में 10 सदस्य होंगे और इसका एक अध्यक्ष होगा. चार की क़ानूनी पृष्टभूमि होगी. बाक़ी का चयन किसी भी क्षेत्र से होगा.
चयनकर्ताओं में अंतर
सरकार द्वारा प्रस्तावित लोकपाल को नियुक्त करने वाली समिति में उपराष्ट्रपति. प्रधानमंत्री, दोनो सदनों के नेता, दोनो सदनों के विपक्ष के नेता, क़ानून और गृह मंत्री होंगे. वहीं प्रस्तावित जनलोकपाल बिल में न्यायिक क्षेत्र के लोग, मुख्य चुनाव आयुक्त, नियंत्रक एवं महालेखा परीक्षक, भारतीय मूल के नोबेल और मैगासेसे पुरस्कार के विजेता चयन करेंगे.लोकपाल की जांच पूरी होने के लिए छह महीने से लेकर एक साल का समय तय किया गया है. प्रस्तावित जनलोकपाल बिल के अनुसार एक साल में जांच पूरी होनी चाहिए और अदालती कार्यवाही भी उसके एक साल में पूरी होनी चाहिए.
सरकारी लोकपाल विधेयक में नौकरशाहों और जजों के ख़िलाफ़ जांच का कोई प्रावधान नहीं है. लेकिन जनलोकपाल के तहत नौकरशाहों और जजों के ख़िलाफ़ भी जांच करने का अधिकार शामिल है. भ्
सज़ा और नुक़सान की भरपाई
सरकारी लोकपाल विधेयक में दोषी को छह से सात महीने की सज़ा हो सकती है और धोटाले के धन को वापिस लेने का कोई प्रावधान नहीं है. वहीं जनलोकपाल बिल में कम से कम पांच साल और अधिकतम उम्र क़ैद की सज़ा हो सकती है. साथ ही धोटाले की भरपाई का भी प्रावधान है.
ऐसी स्थिति मे जिसमें लोकपाल भ्रष्ट पाया जाए, उसमें जनलोकपाल बिल में उसको पद से हटाने का प्रावधान भी है. इसी के साथ केंद्रीय सतर्कता आयुक्त, सीबीआई की भ्रष्टाचार निरोधक शाखा सभी को जनलोकपाल का हिस्सा बनाने का प्रावधान भी है.
સ્ત્રોત – વિકિપીડીયા
પ્રશ્નપત્ર – 21
1ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા
A ભારતમાં પ્રગટી હતી B ચીનમાં પ્રગટી હતી
C ગ્રીસમાં પ્રગટી હતી D મિસરમાં પ્રગટી હતી
2 ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય
A માત્ર ભૌતિકવાદી ર્દષ્ટિબિંદુ દર્શાવનાર હતુ
B માત્ર આદર્શગામી હતી
C માત્ર કલા-કારીગરીના શિખરો સર કરવાનું હતું
D ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું
3 કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર ક્યું છે ?
A કન્યાકુમારી B કર્ણાટક
C અસમ D કેરળ
4 કઇ કલામાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે ?
A સંગીત B નાટ્ય
C નૃત્ય D ચિત્ર
5 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
A જામા મસ્જિદ B મોતી મસ્જિદ
C બીબીજી કી મસ્જિદ D રાણી સિપ્રિની મસ્જિદ
6 ગાંધાર શૈલીના સ્તુંપોનો આકાર કેવો છે ?
A નળાકાર B ત્રિકોણાકાર
C ઇંડાકાર D અંડાકાર
7 મહાવીર અને બુદ્ધે લોકોને કઇ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?
A સંસ્કૃત B હિન્દી
C પ્રાકૃત D પાલિ
8 કયો યુગ નાટક અને કાવ્યોનો સુવર્ણયુગ ગણાય છે ?
A ગુપ્તયુગ B મૌર્યયુગ
C શક્યયુગ D કુષ્ણયુગ
9 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A બાણભટ્ટ – કાદમ્બરી B ભારવિ – કિરાતાર્જુનીયમ્
C વિશાખાદત – દશકુમારચરિત D શૂદ્રક – મૃચ્છકટિક
10 નટરાજનું શિલ્પ કઇ નૃત્યકલાનું સર્વોત્તમ નમૂનો છે ?
A ઓડિસી B નાદન્ત
C ભરતનાટ્યમ D કથક
11 હિંદુઓના ઔષધશાસ્ત્રમાંથી કોણે ધણી ઔષધિઓ લીધી છે ?
A આફ્રિકાના દેશો B અમેરિકાના દેશો
C યુરોપિયન દેશો D એશિયન દેશો
12 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?
A બીજાપુરનો દરવાજો B મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા
C સંત સલીમ ચીસ્તીનો દરવાજો D ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો
13 કેરળનો મુખ્ય તહેવાર કયો છે ?
A બિહુ B વૈશાખી
C ઓનમ D ગણેશચતુર્થી
14 મહાબલીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું છે ?
A આંધ્રપ્રદેશ B ઓરિસ્સા
C તમિલનાડુ D કર્ણાટક
15 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?
A પુરાતત્ત્વ ખાતાને B પ્રવાસન અને પર્યટન ખાતાને
C પર્યાવરણ ખાતાને D શિક્ષણ ખાતાને
16 સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
A વડોદરા B તારંગા
C પાટણ D સિદ્ધપુર
17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે
B સ્વામી રામદાસે શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદને સંબોધી હતી
C પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું
D પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ
18 કયાં સંસાધનો અનવીનીકરણીય છે ?
A પ્રાણીઓ B ખનીજો
C સરોવરો D જંગલો
19 ભૂમિ આર્થિક પ્રવૃતિ માટે શું પૂરું પાડે છે ?
A મૂડી B કાચોમાલ
C વરસાદ D નહેરો
20 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?
A અશોક B શાહજંહા
C વિક્રમાદિત્ય D અકબરે
21 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A કાઝીરંગા – અસમ B સુંદરવન – પશ્વિમ બંગાળા
C કોર્બેટ નૅશનલ પાર્ક – કેરળ D ગીર – ગુજરાત
22 એક જમીન પર વધુ પાક લેવાની નીતિ એટલે ?
A નિરંતરકૃષિ B મિશ્રકૃષિ
C સધનકૃષિ D ટકાઉકૃષિ
23 ભારતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A મધ્ય પ્રદેશ B રાજસ્થાન
C મહારાષ્ટ્ર D ગુજરાત
24 દુનિયામાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
A બીજું B પહેલું
C ત્રીજું D ચોથુ
25 દામોદર નદી જયા રાજયની નદી છે ?
A ઉત્તર પ્રદેશ B ગુજરાત
C મહારાષ્ટ્ર D ઝારખંડ
26 ભારતમાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં સિચાઇઅ થાય છે ?
A 83 ટકા B 69 ટકા
C 28 ટકા D 38 ટકા
27 મિશ્ર ધાતુમાં વપરાતું ખનીજ ક્યું છે ?
A બૉક્સાઇટ B તાંબું
C પ્લેટિનમ D મૅંગેનીઝ
28 નીચેની કઇ ખનીજ અધાતુમય ખનીજ નથી ?
A ફ્લોસ્પાર B બોક્સાઇટ
C એસ્બેસ્ટોસ D સલ્ફર
29 પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે ક્યું ખનીજ વપરાય છે ?
A લિગ્નાઇટ B થોરિયમ
C મૅનેઝાઇટ D યુરેનિયમ
30 ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કઇ જગ્યાયે સ્થાપવામાં આવ્યું છે ?
A માંડવી B લાંબા
C તુતીકોરીન D ઓખા
31 કુદરતી વાયુ અને કોક ક્યા કોલસામાંથી મેળવવામાં આવે છે ?
A ઍન્થ્રેસાઇટ B પીટ
C લિગ્નાઇટ D બિટ્યુમિનસ
32 ઇ.સ. 1855 માં ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
A શ્રીરામપુર B ટીટાગઢ
C રિશરા D કૃષ્ણનગર
33 આયાત કરેલા તાંબાને ગાળવાનો એકમ ક્યા સ્થાપવામાં આવ્યો છે ?
A ખેતરી B માઉભંડાર
C જમશેદરપુર D તૂતિકોરિન
34 ગુજરાતમાં સૌથી મોટું રેલવે જંકશન ક્યું છે ?
A અમદાવાદ B વડોદરા
C રાજકોટ D ભાવનગર
35 હલ્દિયા બંદર કયા રાજયમાં આવેલું છે ?
A તમિલનાડુ B ગુજરાત
C પશ્વિમ બંગાળા D ઓરિસ્સા
36 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે ?
A જિલ્લા પંચાયત B રાજ્ય સરકાર
C કેન્દ્ર સરકાર D પરિવહન નિગમ
37 આર્થિક વિકાસ કોઇ એક દેશના લોકોની …… તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે ?
A વૈકલ્પિક આવક B નાણાંકીય આવક
C માથાદીઠ આવક D ગરીબી
38 ઉત્પાદન પ્રક્રિયામાં જમીન,મૂડી અને શ્રમને જોડવાની પ્રક્રિયા એટલે … ?
A નિયોજન B આયોજન
C સંયોજન D એક પણ નહિ
39 નીચેનામાંથી ક્યું વિદ્યાન ખોટું છે તે જણાવો ?
A વિકાસશીલ દેશોમાં ટેકનોલૉજીનો વિકાસ ઓછો હોય છે
B વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃતિ ખેતી છે
C વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 1% થી પણ ઓછો હોય છે
D વિકાસશીલ દેશોમાં માથાદીઠ આવક ઘણી ઓછી હોય છે
40 વિશ્વભરમાં કેવું મોજું ફરી વળ્યું છે ?
A ઉદારીકરણ B સામ્યવાદ
C ખાનગીકરણ D વૈશ્વિકીકરણ
41 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી ક્યા ક્ષેત્રને સોંપવામાં આવી છે ?
A જાહેર ક્ષેત્રને B ખાનગી ક્ષેત્રને
C સહકારી ક્ષેત્રને D સંયુક્ત ક્ષેત્રને
42 સાપેક્ષ ગરીબી કઇ રીતે જાણી શકાય ?
A લધુત્તમ આવક દ્વારા B મહત્તમ આવક દ્વારા
C નિર્ધારિત આવક દ્વારા D સરેરાશ આવક દ્વારા
43 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?
A ચક્રીય બેરોજગારી B પ્રચ્છન બેરોજગારી
C માળખાગત બેરોજગારી D ગ્રામીણ બેરોજગારી
44 કેન્દ્ર સરકારે ગ્રાહકોનું સુરક્ષા માટે રચેલું કમિશન ક્યા નામે ઓળખાય છે ?
A ગ્રાહક પ્રતીબંધ આયોગ B ગ્રાહક સુરક્ષા આયોગ
C રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ D રાષ્ટ્રીય અદાલત
45 ભારતમાં ક્યા વર્ષથી મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી ?
A ઇ.સ. 1980 B ઇ.સ. 1999
C ઇ.સ. 1992 D ઇ.સ. 1995
46 યુનાઇટેડ નેશન્સે ક્યા દસકાને મહિલા દસકા તરીકે જાહેર ર્ક્યોં ?
A ઇ.સ 1970 – 1980 B ઇ.સ. 1985 – 1995
C ઇ.સ. 1995 – 2005 D ઇ.સ. 1975 – 85
47 ક્યું પરિબળ વ્યક્તિ,સમાજ અને દેશના વિકાસમાં અવરોધક છે ?
A બિનસાંપ્રદાયિકતા B સાંપ્રદાયિકતા
C ધર્મનિરપેક્ષતા D આચારસંહિતા
48 ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઇને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃતિ હાથ ધરી છે ?
A ચી-હવાંગ-ટી B મોઓ-ત્સે-તુંગ
C ચી-તુંગ- સી D હવાંગ-ટી- મોઓ
49 કઇ સાલ પછી કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે ?
A ઇ.સ. 1987 B ઇ.સ. 1975
C ઇ.સ. 1988 D ઇ.સ. 1992
50 ભ્રષ્ટ્રાચારની વ્યાખ્યા કોણે આપીએ છે ?
A વિશ્વ બૅંન્કે B ટ્રાંન્સપરન્સી ઇન્ટરનૅશનલે
C એશિયન ડેવલપમેન્ટ બૅંન્કે D સંયુક્ત રાષ્ટ્રોએ
પ્રશ્નપત્ર 20
1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું
A તે ઉધોગપ્રધાન હતી
B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર ધર્મપ્રધાન હતી
D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી
2 કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો હતો ?
A હિંદુધર્મ B શૈવ ધર્મ
C જીન ધર્મ D બૌદ્ધ ધર્મ
3 નૃત્યના દેવાધિ દેવ કોણ છે ?
A બ્રહ્મા B નટરાજ
C નારદ D ભગવાન કૃષ્ણ
4 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ કાલીદાસની નથી ?
A વિક્રમોર્વશીયમ્ B અભિજ્ઞાનશાકુન્તલમ્
C સ્વપ્નવાસવદત્તમ્ D માલવિકાગ્નિમિત્રમ્
5 ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ ઇશ્વરનાં ક્યાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે ?
A બ્રહ્માં,વિષ્ણુ અને મહેશ B બ્રહ્માં વિષ્ણુ અને ગણેશ
C બ્રહ્માં,વિષ્ણુ અને કુબેર D બ્રહ્માં,વિષ્ણુ અને ઇન્દ્ર
6 ખજૂરાહોનાં મંદિર કયા રાજયમાં આવેલા છે ?
A બિહાર B રાજસ્થાન
C ગુજરાત D મધ્યપ્રદેશ
7 કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી ?
A કવિ રન્નાએ B કવિ કમ્બલે
C કવિ પંપાએ D કવિ અલવારે
8 અમીર ખુશરોની કૃતિ કઇ છે ?
A પદ્માવતી B રઘુવંશ
C આસિક D ફતવા-એ-જહાંદારી
9 દાર્શનિક સાહિત્યના સમર્થનમાં મહત્વનો ફાળો નીચેનામાંથી કોણે આપ્યો છે ?
A સામવેદ B અથર્વવેદ
C ઋગ્વેદ D યજુર્વવેદ
10 કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલેખ છે ?
A ચરકસંહિતા B બૃહદસંહિતા
C આર્યભટ્ટીયમ્ D શિલ્પસંહિતામાં
11 નીચેના વિદ્યાન પૈકી કયું વિદ્યાન ખોટું છે તે જણાવો ?
A સુલતાનગંજમાંથી મળી આવેલ મૂર્તિ 7.5 ફૂટ ઊંચી છે
B મહર્ષિ ચરકે ચરકસંહિતામાં 3000 ઉપરાંત વનસ્પતિની ઔષધિઓનો ઉલ્લેખ ર્ક્યો છે
C સમ્રાટ વિક્રમાદિત્યે દિલ્લી પાસે ઊભો કરાવેલો વિજયસ્તંભ 24 ફૂટ ઊંચો છે
D મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સાનાં 127 સાધનોનો ઉલ્લેખ ર્ક્યો છે
12 ફતેપુર સિકરી નામનું શહેર વાસાવનાર બાદશાહ કોણ હતો ?
A બાબર B શાહજંહા
C હુમાયુ D અકબર
13 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?
A આગરાનાકિલ્લામાં B દિલ્લીના
C લાહોરીકિલ્લામાં D શાહીકિલ્લાંમાં
14 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?
A કર્ણાટક B કેરળ
C તમિલનાડુ D આંધ્રપ્રદેશ
15 સ્વામી વિવેકાનંદે જે પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યુતે પરિષદ
A દિલ્લીમાં ભરાઇ હતી B શિકાગોમાં ભરાઇ હતી
C વૉશિંગ્ટનમાં ભરાઇ હતી D ન્યૂ યૉર્કમાં ભરાઇ હતી
16 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલ છે ?
A કેરળ B ઝારખંડ
C રાજસ્થાન D હિમાચલપ્રદેશ
17 રાજસ્થાનની કઇ જાતિ પર્યાવારણની સુરક્ષાનું કાર્ય કરે છે ?
A બિશ્નોઇ B રાજસ્થાની
C મારવાડી D જતકોમ
18 કઇ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે ?
A પહાડી B કાળી
C રાતી D કાંપની
19 રેગોલીથમાં નીચેમાંથી ક્યા તત્વો હોતા નથી ?
A ખનીજદ્રવ્યો B કાંકરા
C જૈવિકદ્રવ્યો D માટી-રજકણો
20 પશ્વિમ બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?
A નંદાદેવી B સુંદરવન
C સિમિલિપાલ D પંચમઢી
21વનવિકાસને પ્રોત્સાહન આપવા માટે ક્યો પુરસ્કાર આપવામા આવે છે ?
A વન પુરસ્કાર
B વૃક્ષ મિત્ર પુરસ્કાર
C ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર
D પ્રિયદર્શિની પુરસ્કાર
22 નીચેનામાંથી કયો પાક જાયદ પાક છે ?
A ચણા B સરસવ
C મકાઇ D તરબૂચ
23 કૉફીના વધુ ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ?
A કૂર્ગ B ચરોતર
C કોરોમંડલ D દાર્જિલિંગ
24 ભારતમાં કેળા ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી ક્યું છે ?
A તમિલનાડુ B ઓરિસ્સા
C મધ્યપ્રદેશ D કેરળ
25 કોસી યોજના કયા રાજયમાં આવેલી છે ?
A મધ્ય પ્રદેશ B બિહાર
C ઝારખંડ D છત્તીસગઢ
26 ગ્રૅન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
A કૃષ્ણા B કાવેરી
C સતલુજ D ગોદાવરી
27 ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો સૌથી વધુ જથ્થોક્યાં છે ?
A ચીનમાં B ભારતમાં
C બ્રાઝિલમાં D અમેરિકામાં
28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A મૅંગેનીઝ – રશિયા B તાંબું – જાપાન
C અબરખ – ભારત D લોખંડ – ઉત્તર અમેરિકા
29 ઇ.સ. 1899માં અસમમાં જ્યાં સ્થળે પ્રથમ રિફાઇનરી સ્થાપવામાં આવી ?
A બોંગાઇગાંવ B રુદ્રસાગર
C નાહોરકટિયા D દિગ્બોઇ
30 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત પરંપરાગત નથી ?
A કોલસો B પવન
C ખનીજતેલ D કુદરતી વાયુ
31 ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?
A દિલ્લી B મુંબઇ
C બેંગ્લોર D હૈદરાબાદ
32 રાષ્ટ્રના વિકાસનો મુખ્ય આધાર સ્તંભ…..
A રાષ્ટ્રીય આવક B માથાદીઠ આવક
C રોજગારી D ઉત્પાદન ઉદ્યોગ
33 ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ ક્યો છે જેની લંબાઇ 2372 કિ.મી છે ?
A ધોરીમાર્ગ નં – 5 B ધોરીમાર્ગનં -7
C ધોરીમાર્ગ નં – 8 D ધોરીમાર્ગ નં – 4
34 ભારતમાં રેલવેના કેટલા ઝોન પાડવામાં આવ્યા છે ?
A 17 B 21
C 16 D 22
35 પારાદીપ બંદર ક્યા રાજયમાં આવેલું છે ?
A ચેન્નાઇ B આંધ્ર પ્રદેશ
C કેરળ D ઓરિસ્સા
36 નીચેના પૈકી ક્યા દેશમાં મિશ્ર અર્થતંત્ર અમલમાં છે ?
A અમેરિકા B ચીન
C જાપાન D ભારત
37 અલ્પવિકાસ શબ્દ સાથે ક્યો શબ્દ સંકળાયેલો છે ?
A વિકસિત દેશો B સમાજવાદી દેશો
C મૂડીવાદી દેશો D વિકાસશીલ દેશો
38 બજાર પદ્ધતિ – અમેરિકા, સમાજવાદી પદ્ધતિ … ?
A જાપાન B ફ્રાંન્સ
C રશિયા D ભારત
39 ઇ.સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલા સુધારામાં નીચેની કઇ એક બાબત નહોતી ?
A ઉદારીકરણ B વૈશ્વિકીકરણ
C રાષ્ટ્રીયકરણ D ખાનગીકરણ
40 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A જાહેરક્ષેત્ર B ખાનગીક્ષેત્ર
C સહકારીક્ષેત્ર D સંયુક્ત ક્ષેત્ર
41 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?
A રૂઢિચુસ્તા B અલ્પ વિકાસ
C બેરોજગારી D વસ્તી વધારો
42 ગરીબી ઉદભવવા માટેનાં કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?
A ભૂલભરેલું કે ખામીયુક્ત આયોજન
B ખેતીની નીચી ઉત્પાદકતા
C વિકાસના લાભોની અસમાન વહેંણી
D જમીનધારાના નો અસરકાર અમલ નહિ
43 કઇ બૅન્ક ધિરાણનીતિનું નિયંત્રણ કરે છે ?
A બૅન્ક ઑફ બરોડા B બૅન્ક ઑફ ઇન્ડિયા
C સહકારી બૅન્ક D રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
44 કોડેક્સ એલિમેંટેરિયસ કમિશનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
A ઇ.સ. 19 47 માં B ઇ.સ. 1963 માં
C ઇ.સ. 1980 માં D ઇ.સ. 19 70માં
45 કોઇ પણ રાષ્ટ્રની સાચી સંપત્તિ અને મૂડી તેના ……. ની ઊંચી ગુણવત્તા છે ?
A સામાજિક સંસ્થાઓ B ઉદ્યોગ પતિઓ
C વેપારીઓ D નાગરિકો
46 નક્સલ બારી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?
A બિહાર B પશ્વિમ બંગાળા
C ઓરિસ્સા D અસમ
47 આપણા દેશમાં સરકારે અનુસૂચિતો માટે કેટલા ટકા અનામત રાખી છે ?
A 7.5% B 10%
C 27% D 15%
48 બળવાખોરોને હટાવવા લશ્કરે બ્લ્યુ સ્ટારની કાર્યવાહી ક્યાં કરી હતી ?
A અયોધ્યાના રામમંદિરમાં
B અમૃતસરના સુવર્ણમંદિરમાં
C દિલ્લીના લાલ કિલ્લામાં
D અમૃતસરના જલિયાવાલા બાગમાં
49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ
B આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
C આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ
D આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
50 સરકારી નોકરીઓમાં વિકલાંગો માટે કેટલા ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઇઓ છે ?
A 5% B 7%
C 3% D 4%
ચડે પડે જીભ વડે જ માનવી
‘કોયલડીને કાગ વાને વરતાય નહિ;
જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે.’
દરેક મનુષ્યના જીવનમાં જીભ મહત્વનો ભાગ ભજવે છે. તે મનુષ્ના જીવનમાં સ્વર્ગ રચી શકે; તેમ તેના જીવનને કુરુક્ષેત્ર પણ બનાવી શકે. ‘આંધળાનો પુત્ર આંધળો’ એવા દ્રૌપદીના શબ્દોએ મહાભારત સર્જ્યુ. જીભમાં અમૃત છે તેમ ઝેર પણ છે.
આપણો રોજબરોજનો વ્યવહાર જીભ વડે જ ચાલે છે. જેની જીભ જેટલી મીઠી તેનો તેટલો રોજિંદો વ્યવહાર સુખદ. ઘરમાં કુટુંબીજનો સાથે મીઠી જીભ સંબંધો મીઠા રાખે છે. પાડોશીઓ સાથે મીઠી જીભ રાખવાથી સંબંધો સારા રહે છે. મીઠી જીભ એટલે વાણીની મીઠાશ. શાળામાં શિક્ષકો પોતાની મીઠી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે. વેપારીઓ પોતાની મીઠી જીભ વડે ગ્રાહકોને આકર્ષી શકે છે. કર્મચારીઓ પોતની મીઠી જીભ વડે ઉપરી અધિકારીઓને રીઝવી શકે છે. આપણે આપણી મીઠી જીભ વડે શાળામાં, કચેરીમાં, બેંકમાં કે બજારમાં આપણાં કામો કરાવી શકીએ છીએ. કથાકારો, નેતાઓ પોતાની મીઠી જીભ વડે જ હજારો લોકોને આકર્ષી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મીઠી જીભનું ઘણું મહત્વ છે. પ્રધાનો, એલચીઓ તથા વડા પ્રધાને બીજા દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દો તોળી તોળીને જ બોલવા પડે છે. એમના શબ્દો પર દેશના વેપાર, વાણિજ્ય અને સલામતી આધાર રાખે છે.
મનુષ્યની ઓળખ તેની જીભ વડે જ થાય છે. એક પ્રસંગકથામાં દર્શાવ્યા મુજબ જંગલમાં વસતા અંધસાધુએ સિપાઇ, વજીર અને રાજાને તેમની વાણીને આધારે ઓળખી શક્યા હતા.
મીઠી જીભ વડે મનુષ્ય તેના જીવનમાં ધારી સફળતા મેળવી શકે છે; જયારે કડવી જીભ વડે મનુષ્યનું પતન થાય છે. મનુષ્ય ભલે રૂપાળો હોય, શ્રીમંત હોય કે ઉચ્ચ હોદો ધરાવતો હોય પરંતુ જો તેની જીભ કડવી હશે તો તેને કોઇનો પ્રેમ કે આદર મળશે નહિ. લોકોને તેનો સંગ પસંદ પડશે નહિ. કડવી જીભ વડે વેપારી પોતાના ગ્રાહકો ગુમાવશે. માલિકો કડવી જીભ વાપરશે તો મજૂરો કામ બગાડશે અને હડતાલ પાડશે. કચેરીઓમાં કડવી જીભ વાપરવાથી આપણાં ઘણાં કામો વણસી જશે. શિક્ષકો કડવી જીભ રાખશે તો તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળી શકશે નહિ. વિદ્યાર્થીઓ કડવી જીભ રાખશે તો તેઓ વિદ્યા મેળવી શકશે નહિ. વિદ્યા વિનયથી શોભે છે. રાજકીય વ્યકિતઓ કડવી જીભનો ઉપયોગ કરશે તો મતદારોના મત ગુમાવશે. પ્રધાનો, એલચીઓ અને વડાપ્રધાન કડવી જીભ રાખશે તો તેમના આંતરરાષ્ટ્રીય સબંધો ખોરવાઇ જશે. પરિણામે દેશના વેપાર વાણિજયને નુકશાન થશે. કડવી જીભ વડે સબંધો બગડે છે. તેના લીધે કયારેક મારામારી કે ખૂન પણ થઇ શકે છે.
આપણે જીભ પર લગામ રાખીએ. જે બોલીએ તે વિચારીને બોલીએ. સામેની વ્યકિતના હદયને આઘાત પહોંચે એવુ કદી ન બોલીએ. કોઇને કડવું ઔષધ આપવું પડે તો તે મધ સાથે ભેળવીને આપવાનો રિવાજ છે. આપણે ભલે ઓછું બોલીએ, પણ મધુર તો બોલીએ જ. વેદોનો પણ એ જ સાર છે કે –
સત્યમ બ્રૂયાત પ્રિયં બ્રૂયાત
ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ
અર્થાત સત્ય બોલવું અને પ્રિય બોલવું. સત્ય હોય પણ અપ્રિય હોય તો ન બોલવું.
કાગડા અને કોયલની વાણીનો ફરક ખૂબ જાણીતો છે. એક કવિએ એ બાબતને સ્પષ્ટ કરતાં લખ્યુ છે :
‘કયાં મહિમા સામ્યતાનો હોય છે ?
કાગ-કોયલ જૂજવા આચારમાં.’
ઘોરણ – 8 kevin