1 ભારતની સંસ્કૃતિ એ સર્વાંગ સુંદર જ ન હતી …
A તે ઉધોગ પ્રધાન હતી
B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર ધર્મ પ્રધાન હતી
D તેમાં કોઇ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી
2 ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણોમાં નીચેના પૈકી એક લક્ષણ નથી
A વિવિધતામાં એકતા B સહિષ્ણુતા
C સાંપ્રદાયિકતા D આધ્યાત્મિકતા
3 તમિલનાડુનો ક્યો જીલ્લો ભરતનાટ્યમ્ માટે જાણીતો છે ?
A ચિતુર B વેલ્લુર
C તંજોર D કોઇમ્બતુર
4 વારાણસી શહેર ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ?
A લાલ રંગની B લીલા રંગની
C કાળા રંગની D ગુલાબી રંગની
5 નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો ?
A નાટ્યકલા એ જીવન અને જગતનું દર્પણ છે
B સંગીતકલા એ જીવન અને જગતનું દર્પણ છે
C નૃત્યકલા એ જીવન અને જગતનું દર્પણ છે
D હસ્તકલા એ જીવન અને જગતનું દર્પણ છે
6 કૈલાસ મંદિર નામનું અદભૂત મંદિર કઇ ગુફામાં આવેલ છે ?
A ઇલોરાની B ઍલિફન્ટાની
C અજંતાની D બાઘની
7 ભૂમધ્ય સમુદ્રના કિનારેવ ગટરયોજના ધરાવતો ટાપુ કયો છે ?
A બેરન ટાપુ B ક્રીટ ટાપુ
C એલ્બા ટાપુ D માલ્ટા ટાપુ
8 સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?
A ભારવિ B પાણિનિ
C બાણભટ્ટ D અશ્વઘોષ
9 ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો ?
A ઝીયાઉદ્દીન બરની B અમીર ખુશરો
C અબુલ ફજલ D ખાફીખાન
10 કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તિર્થકરોનાં જીવન સંબંધી કઇ કૃતિ રચી ?
A મહાવીરપુરાણ B આદિપુરાણ
C શિવપુરાણ D શાંતિપુરાણ
11 ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?
A ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત B આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત
C ચરક અને સુશ્રુત D વિક્રમાકદેવ અને કુમારપાળ
12 ભારતીય વૈદકશાસ્ત્ર વિશે પોતાના વિચારો રજૂ કરનાર કોણ હતા ?
A વિલિયમ બેન્ટિક B વિલિયમ હંટર
C વિલિયમ હ્યુમન D વિલિયમ હોગ્સ
13 ક્યા સ્થળને ખડક મંદિરનું શ્રેષ્ઠ સંગ્રહસ્થાન કહી શકાય ?
A મહાબલિપુરમ્ B ખજુરાહો
C ઇલોરાનીગુફાઓ D અજંતાની ગુફાઓ
14 ત્રિમૂર્તિનું શિલ્પ ક્યાં આવેલું છે ?
A અજંતાની ગુફા નં -9માં B ઇલોરાની ગુફા નં -12
C એલિફન્ટાનિ ગુફા નં -1માં D બાધની ગુફા નં – 2 માં
15 વન્ય જીવન અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?
A જૈવ આરક્ષિત ક્ષેત્ર B અભયારણ્ય
C રાષ્ટ્રીઉધાન D સંગ્રાહલય
16 કીંકડી પવિત્ર ઉપવન ક્યા રાજ્યમાં આવેલું છે ?
A રાજસ્થાન B મેધાલય
C કેરલ D મહારાષ્ટ્ર
17 રેગોલીથમાં કેવળ શું હોય છે ?
A માટીકણો B કાંકરા
C ખનીજદ્રવ્યો D રેતી
18 કઇ જમીનમાં લોહ અને ઍલ્યુમિનિયમ તત્ત્વો હોય છે ?
A પડખાઉ B રાતી
C કાંપની D કાળી
19 જંગલો અંગે સંશોધન કરતી સંસ્થા ફૉરેસ્ટ રિચર્સ ઇન્ટિટટ્યુટ કયા સ્થળે આવેલી છે ?
A લખનૌ B દહેરાદૂન
C અમૃતસર D બેંગ્લોર
20 ગુજરાતમાં ક્યા પક્ષીનું અસ્તિત્વ જોખમમાં છે ?
A ચકલી B પોપટ
C લક્કડખોદ D ગીધ
21 જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઇની સગવડ ઓછી છે ત્યાં થતી ખેતીને શું કહે છે ?
A સ્થળાંતરીત ખેતી B આદ્રતખેતી
C સઘનખેતી D શુષ્કખેતી
22 નીચેનાંમાંથી એક વિધાન ખોટું છે. તે શોધીને લખો ?
A ડાંગરને ફળદ્રુપ અને કાંપની જમીન અનુકૂળ આવે છે
B ઘઉંને ગોરાડુ કે વ્કાળી જમીન માફક આવે છે
C કૉફીને રેતાળ જમીન અનુકૂળ આવે છે
D ચાને લોહતત્વવાળી જમીન અનુકૂળ આવે છે
23 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ ધરાવે છે ?
A કૃષ્ણા નદી B મહાનદી
C કાવેરી નદી D મહી નદી
24 175 વિશ્વમાં બૉક્સાઇટના ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે ?
A ફ્રાંન્સ B જમૈકા
C જાપાન D ભારત
25 કઇ ક્રાંતિ પછી ખનીજોણનો ઉપયોગ દિનપ્રતિદિન વધ્યો છે ?
Aરશિયનક્રાંતિ B અમેરિકનક્રાંતિ
C ફ્રેન્ચક્રાંતિ D ઔદ્યોગિકક્રાંતિ
26 સફેદ કોલસો કોને કહે છે ?
A જલવિદ્યુતને B સૌરઊર્જાને
C અણુઊર્જાને D તાપવિદ્યુતને
27 ભારતનું સૌથી મોટું જલવિદ્યુતમથક શિવસમુદ્રમ ક્યા રાજયમાં છે ?
A ગુજરાત B મહારાષ્ટ્ર
C કર્ણાટક D આંધ્ર પ્રદેશ
28 લોખંડ-પોલાદનું સૌપ્રથમા કારખાનું ક્યાં અથાપવામાં આવ્યું ?
A પાર્ટોનોવા B રિશરા
C જમશેદપુર D ભદ્રાવતી
29 ભારતમાં રાસાયણીક ખાતરનું કારખાનું સૌપ્રથમ કયા રાજયમાં સ્થાપવામાં આવ્યુ ?
A કર્ણાટક B તમિલનાડુ
C આંધ્ર પ્રદેશ D કેરળ
30 ભારતમાં સૌથી વધુ વહાણવટુંવ કઇ નદીમાં થાય છે ?
A બ્રહ્મપુત્રા B મહાનદી
C નર્મદા D હુગલી
31 વિશાખાપટ્ટનમ્ બંદર કયા રાજયમાં આવેલું છે ?
A કર્ણાટક B તમિલનાડુ
C આંધ્ર પ્રદેશ D ઓરિસ્સા
32 રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇ કેટલી છે ?
A 58,112 કિમી B 56,525કિમી
C 68,112કિમી D 57,118કિમી
33 વિકાસશીલ દેશોના માળખાનું સ્વરૂપ કેવું હોય છે ?
A પછાત અને રૂઢીચુસ્ત B પ્રગતિશીલ
C વિકાસવિરોધિ D દ્વિમુખી
34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને લખો ?
A બજાર પદ્ધતિ – યૂ.એસ.એ.
B સમાજવાદી પદ્ધતિ – ચીન
C મિશ્ર પદ્ધતિ – ભારત
D રાજાશાહી પદ્ધતિ – નેપાળ
35 જંતુનાશક દવાનો વિકલ્પ ક્યા દેશમાં શોધવામાં આવ્યો છે ?
A યુ.એસ.એ. B રશિયા
C જાપાન D બ્રાઝીલ
36 આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર ક્યો છે ?
A કાળું નાણું B ઓછી બચત
C અલ્પ રોકાણ D બેરોજગારી
37 ટેક્નોલૉજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ક્યા પ્રકારની બેરોજગારી કહે વાય છે ?
A પ્રચ્છન બેરોજગારી
B ઘર્ષણજન્ય બેરોજગારી
C માળખાગત બેરોજગારી
D ચક્રીય બેરોજગારી
38 પોતાની પાસે વેચવા યોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ એને શું કહે છે ?
A સંગ્રાહખોરી B નફાખોરી
C દાણચોરી D કાળાબજાર
39 સટ્ટાખોરી,સંગ્રાહખોરી,નફાખોરી વગેરે પ્રવૃતિઓ સામે ક્યો કાયદો ઘડવામાં આવ્યો છે ?
A અટકાયતી ધારો B ભ્રષ્ટાચાર ધારો
C સટ્ટાખોરી ધારો D પાસા
40 રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગમાં કેટલી રકમ સુધી દાવા અરજી કરી શકાય છે ?
A 5 થી 10 લાખ B 5 થી 20 લાખ
C 20 થી 1 કરોડ D 1 કરોડથી વધુ
41 વિશ્વમાં 103 ગરીબ દેશોમાં ભારત ક્યા ક્રમે છે ?
A 58 માં B 64 માં
C 85 માં D 45 માં
42 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
A સરસ્વતી બૉન્ડ B નર્મદા બૉન્ડ
C મહિલા બૉન્ડ D વિદ્યાલક્ષ્મી બૉન્ડ
43 ભારતનો માનવવિકાસ સૂચક આંક કેટલો છે ?
A 0.206 B 0.602
C 0.596 D 0.590
44 549 બંધારણના ક્યા આર્ટિકલે ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન રવાનો અધિકાર આપેલો
છે ?
A 15 B 18
C 29 D 24
45 પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃતિને ….
A આતંકવાદ B બળવાખોરી
C ગેરીલા યુદ્ધ D કોમી તોફાનો
46 ઉલ્ફા અને યુ.એમ.એફ. આ બે ક્યા રાજયના મુખ્ય બળવાખોર સંગઠનો છે ?
A અસમ B ત્રિપુરા
C નાગાલૅન્ડ D મણિપુર
47 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A ક્રાંતિકારી માટે દેશનો દરેક નાગરિક ભાઇ છે
B આતંકવાદીઓને નાગરિકોની પરવા હોતી નથી
C આતંકવાદ એ રાષ્ટ્રીય સમસ્યા છે
D ત્રિપુરા રાજયની ત્રણે બાજુ બાંગલાદેશ આવેલો છે
48 બાળમજૂરી એ ભારતીય સમાજનુ … છે ?
A પરિણામ B કલંક
C આભૂષણ D પ્રતિક
49 ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું પરિબળ ક્યું છે ?
A શિક્ષણમાં થયેલો સુધારો B લોકમત
C સામાજિક માન્યતાઓ D સામાજિક રૂઢિઓ
50 ભારતમાં લગભગ કેટલા વિકલાંગો છે ?
A એક કરોડ B દોઢ કરોડ
C પોણા બે કરોડ D સવા કરોડ