RSS

પ્રશ્નપત્ર – 16

15 જુલાઈ

1 પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો

       A  દ્રવિડ                                B   મોંગોલૉઇડ           

       C  નેગ્રીટો                              ડિનારીક

2 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી. તે જણાવો 

       A   શ્યામ વર્ણ વાંકડિયા વાળ – નેગ્રીટો (હબસી)

       B  શ્યામ રંગ, ચપટું નાક ઑસ્ટ્રોલૉઇડ

       C   શ્યમ રંગ, ચપટો ચહેરો – મોગોલોઇડ

       D  ગૌરવર્ણ બદામી આંખો – દ્રવિડ

3 ગુજરાતનું કયું શહેર અકીક ઉધોગ માટે જાણીતું હતું ?

       A સુરત                                  અમદાવાદ            

       C  ખંભાત                               D જમનગર    

4 ક્યા ગ્રંથમાં 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

       A  સંગીત મકરંદ                    B સંગીત પારિજાત 

       C  સંગીત રત્નાકર                 D એક પણ નહિ

5 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?

       A  જામા મસ્જિદ                     મોતી મસ્જિદ    

       C બીબીજી કી મસ્જિદ             D રાણી સિપ્રિની મસ્જિદ

6 કયા મુઘલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?

       A  શાહજહાં                            જહાંગીર              

       C અકબર                               D બાબર

7 ઉત્તરરામચરિતના કર્તા કોણ છે ?

       A  કાલિદાસ                          ભારવિ                   

       C  માઘ                                 ભવભૂતિ

8 તુર્ક પ્રજાની મહત્વની ભાષા કઇ હતી ?

       A  ફારસી                               અરબી          

       C  તમિલ                               પાલી

9 ક્યા વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે ?

       A  સામવેદ                            B અથર્વવેદ        

       C ઋગ્વેદ                               D યજુર્વવેદ

10 નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?

       A  નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે

       B  ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો

       C  આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે

        D  વરાહમિહિરે સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું ચાચું કારણ પૃથીનો પડચાયો છે

11 વાસ્તુશાસ્ત્રએ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ?

       A  ગણિતશાસ્ત્ર                       જ્યોતિષશાસ્ત્ર    

       C  ખગોળશાસ્ત્ર                      રસાયણશાસ્ત્ર

12 પોંગલ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?

       A  કેરળ                                 તમિલનાડુ            

       C  કર્ણાટક                              આંધ્રપ્રદેશ

13 બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે ?

       A  છતરપુર                            પટ્ટદકલ              

       C  કેણાર્ક                                 થંજાવુર

14 નીચેના માંથી ક્યું જોડકું ખરું છે. તે જણાવો ?

       A  કાંગડાનો કિલ્લો – મધ્યપ્રદેશ    

       B  દોલતાબાદનો કિલ્લો – મહારાષ્ટ્ર 

       C  સિંહગઢનો કિલ્લો – આંધ્રપ્રદેશ                      

        D  રોહતાસનો કિલ્લો દિલ્લી

15 સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિંદુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે ?

       A  સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના              

       B  સંસ્કૃતિ અને સભ્યતાના

       C  સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના            

       D  એકતા અને વિષમતાના

16 આપણી રાષ્ટ્રીય ઓળખનો અરિસો કોણ છે ?

       A સંસ્કૃતિ                               B વારસો      

       C સભ્યતા                              D પ્રાચિનતા

17 ભારતમાં કુલ કેટલા કરોડ હેટર ભૂમિમાં ધોવાણ થઇ ચૂક્યું છે ?

        A 13                                     B  16              

       C   25                                    D    33

18 જમીનનું મૂલ્ય શાનાથી આંકવામાં આવે છે ?

       A પૈસાથી                               B ફળદ્રુપતાથી     

       C પાક ઉત્પાદકતાથી              D જમીનના પ્રકારથી

19 નૅશનલ મરીન પાર્ક ક્યાં આવેલો છે ?

       A   બંગાળાની ખાડીમાં   

       B   ખંભાતના અખાતમાં  

       C   મુંબઇમાં      

       D  કચ્છના અખાતમાં

20 વનસંરક્ષણના ઉપયોમાં એક ઉપાય ખોટો છે. તે શોધી લખો ?

        A  કાયદા દ્વારા વૃક્ષ છેદન પ્રતિબંધ મૂકવો

        વૃક્ષોની ઉપયોગીતાનો સઘન પ્રચાર કરવો  

        C વૃક્ષા રોપણની ઝુંબેશ શરૂ કરવી

        D વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવાની ઝુંબેશ શરૂ કરવી

21 ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?

       A   કાનમ                              ચરોતર

       C  ભાલ                                 નળકાંઠા

22 પાક વીમા યોજના એ કેવા પ્રકારના કૃષિ સુધારાનો ભાગ છે ?

       A ટેકનિકલ                             B રાષ્ટ્રીય     

       C બંધારણીય                          D સંસ્થાનગત

23 દ્વીપકલ્પીય નદીઓ પાણી માટે સંપૂર્ણપણે  કયા વરસાદ પર નિર્ભય છે ?

        A      ઉષ્ણતાનયન                B    હિમવર્ષા             

        C    માવઠાં                            D    મોસમી

24 જળસંચયન સ્થળોની દુર્દશા તથા જળપ્રદૂષણ અટકાવવા શું કરવું જોઇએ ?

       A પાઇપોનું સમારકામ            B સૂત્રો લખવા

       C સજા કરવી                           D કૂવા બનાવવા

25 ખનીજ ગૅલીના કઇ ધાતુ કહેવાય છે ?

       A   પ્લેટિનિયમ                      B    ઍલ્યુમિનિયમ     

      C   તાંબાંને                              સીસાને

26 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

         A   મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે 

          B   તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે

          C    સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે

          D   બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે

27 રેલવે અને કારખાનામાં ક્યો કોલસો વધુ વપારાય છે ?

       A  ઍન્થ્રેસાઇટ                       લિગ્નાઇટ        

       C   પીટ                                બિટયુમિનસ

28 ગુજરાતમાં ક્યું તેલક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે ?

       A   મહેસાણા                           B   ગાંધાર

       C   અંકલેશ્વર                           D   લુણેજ

29 ભારતમાં લોખંડ-પોલાદનું પ્રથમ કારખાનું ક્યા રાજયમાં શરૂ થયું હતું ?

       A  ગુજરાત                            B   તમિલનાડુ     

       C કર્ણાટક                               આંધ્ર પ્રદેશ

30 ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન ક્યું રાજય કરે છે ?

      A કર્ણાટક                                B જમ્મુ-કાશ્મીર    

      C આંધ્રપ્રદેશ                           D ઓરિસ્સા

31 ભારતમાં ટ્પાલ સેવાનો પારંભ કઇ સાલમાં થયો હતો ?

       A  ઇ.સ. 1851માં                     ઇ.સ. 1837માં       

       C  ઇ.સ. 1846માં                     D   ઇ.સ. 1847માં

32 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?

       A  ઍરલાઇન્સ                              

       B   મેટ્રોલાઇન્સ          

       C  પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ       

       D    રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટેડ

33 નીચેના પૈકી ક્યા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે ?

       A  રશિયા                               અમેરિકા                 

       C  ભારત                                D   ચીન

34 આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?

       A  સંકુચિત                             B   મર્યાદિત             

       C   વિસ્તૃત                             સામાજિક

35 કુલ ઔદ્યોગિક રોજગારીમાં મોટા ઉદ્યોગનો ફાળો….

       A 8 ટકા                                 B 6 ટકા      

       C 4 ટકા                                 D 5 ટકા

36 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?

       A  ઇ.સ. 1998માં                     ઇ.સ. 1992માં        

       C  ઇ.સ. 1995 માં                    ઇ.સ. 1999 માં

37 શાનાં વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાંબજારનો વિકાસ સાધવો ?

      A ઇન્ફર્મેશન ટેકનોલોજી          B વિજ્ઞાન અને ટેકનોલોજી

      C  મૂડી                                    D બજાર

38 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની  જવાબદારી કોને

    સોંપવામાં આવી છે ?

        A  જાહેર ક્ષેત્રને                       ખાનગી ક્ષેત્રને   

        C  સહકારી ક્ષેત્રને                   D   સંયુક્ત ક્ષેત્રને

39 કઇ યોજનાનો ઉદેશ ગ્રામ્યવિસ્તારના લોકોને વેતન સાથે કામના બદલામાં  

    અનાજ આપવાનો છે ?

        A  ગ્રામ સંકલીત યોજના                    

        B  સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના

       C  પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના           

       D  અંત્યોદય યોજના

40 આવકની સરખામણી કઇ ગરીબીમાં થાય છે ?

        A નિરપેક્ષ ગરીબી                 B વ્યાપક ગરીબી   

        C સાપેક્ષ ગરીબી                   D શહેરી ગરીબી

41 કોડેક્સ એલિમેટેરિયસ કમિશનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?

       A  દિલ્લી                               પૅરિસ           

       C  ટોકિયો                              રોમ

42 RBI દ્વારા વ્યાજના દર વધારવામાં આવેતો કોના પર વિપરીત અસર પડે છે ?

       A  સંગ્રાહખોરી                        કાળાબજાર           

       C  મૂડીરોકાણ                         દાણચોરી

43 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?

       A  ઇ.સ. 1991                         ઇ.સ. 2001             

       C  ઇ.સ. 2002                         ઇ.સ 1992

44 ઇ.સ. 2001માં ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

       A  58.6                                  B   55.6              

       C  62.6                                  D  60.6

45 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરું નથી, તે શોધીને ઉત્તર લખો ?

       A  ઉચ્ચ માનવવિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે   

       B  ઝામ્બિયા નિમ્ન માનવવિકાસ ધરાવતો દેશ છે   

       C  કેનેડા ઉચ્ચ માનવવિકાસ ધરાવતો દેશ છે

       D  કેન્યા મધ્ય માનવવિકાસ ધરાવતો દેશ છે

46 બાંગ્લાદેશની ત્રણ સરહદોથી ઘેરાયું રાજય ક્યું છે ?

       A  અરુણાચલ પ્રદેશ               અસમ           

       C  નાગાલેન્ડ                         ત્રિપુરા

47 માંડલ કમિશને કરેલ ભલામણ પ્રમાણે સરકારી નોકરીઓમાં કેટલા ટકા આનામત બેઠકો રાખવાની

        જોગવાઇઓ છે ?

        A  27%                                  B  17%              

       C  15%                                   D  7.5%

48 કોઇપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એ ……. છે ?

       A ધાર્મિકતા                            B ધર્માંધતા         

       C ધર્મનિરપેક્ષતા                    D બિનસંપેઅદાયિકતા

49 સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

       A  ઇ.સ. 1981                         ઇ.સ.1999              

       C  ઇ.સ. 1987                         ઇ.સ.1985

50 ક્યો અધિકાર બંધારણનું મહત્વનું લક્ષણ છે ?

       A સમાનતાનો અધિકાર       

       B સ્વતંત્રતાનો અધિકાર  

       C શોષણ વિરોધિ અધિકાર     

       D બંધારણીય ઇલાજનો અધિકાર

 

 

 

2 responses to “પ્રશ્નપત્ર – 16

  1. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

    જુલાઇ 20, 2011 at 11:09 એ એમ (am)

    શ્રી. હસમુખભાઈ

    તમે વિદ્યાર્થીઓ માટે ભગવાન બનીને કામ કરી રહ્યા છો,

    ફળ આપવાવાળો ઉપર બેઠો છે.

    તમે સાચા અર્થમાં શિક્ષક છો

     
  2. girishparikh

    જુલાઇ 20, 2011 at 4:48 પી એમ(pm)

    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

     

Leave a comment